You are using an outdated browser. For a faster, safer browsing experience, upgrade for free today.

Loading...

જન્મ-મરણ અને લગ્ન નોધણી શાખા

  • જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 મુજબ જન્મ અને મરણની નોંધણી કરવાની કામગીરી.
  • જન્મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની પ્રક્રિયા.
  • મોડા દાખલાની અરજી સ્વીકારી નિયમ મુજબ કાર્યવાહી કરવી.
  • લગ્ન નોંધણી અધિનિયમ મુજબ લગ્ન નોંધણી અને લગ્ન પ્રમાણપત્ર આપવાની કામગીરી.
  • રેકોર્ડ જાળવણી અને નાગરિકોને ઓનલાઈન/ઓફલાઈન અરજીઓ અંગે માર્ગદર્શન આપવું.
જન્મ-મરણ અને લગ્ન નોધણી શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
ક્રમ કર્મચારીશ્રીનું નામ હોદ્દો સંપર્ક નંબર
1 શ્રી સુરેશકુમાર કે. પરમાર જન્મ-મરણ અને લગ્ન નોધણી અધિકારી 8238039098